આ તેલ છે ઘી કરતા પણ મોંઘુ પણ તેના ફાયદાઓ જાણીને તમે પણ ખાવાનું શરૂ કરી દેશો

tal nu tel khavana fayda

આજે તમને તલ ના તેલ વિશે માહિતી આપીશું જે આપણે ખાવાનું બંધ કર્યું છે. આપણે ઘરમાં એનો કોઈ વપરાશકરતા નથી. આ તેલ અદભુત અને અલોકિક તેલ છે. જો શરીરને નિરોગી રાખવું હોય તો આપણે પુંનહ પાછું આપણે ખાવા માટે તલનું તેલ આપણે અપનાવવું પડશે. કફના શમન માટે મિત્રો મધપૂડા નો ઉજેરેલું જેમ મધ શ્રેષ્ઠ છે, … Read more

આ શાકભાજી જ વાયુ-પિત્ત-કફમાં વધારો કરે છે – આજથી જ ખાવાના બંધ કરો

 મિત્રો આજે હું તમને એવા શાકભાજી વિશે જણાવીશ કે કયા શાકભાજી આપણે વાયુ કરનાર છે. કયું શાકભાજી કફ કરનાર છે. કયું શાકભાજી પિત કરનાર છે. કયા શાકભાજી પિતને મટાડનાર છે. કયા શાકભાજી ખાવાથી આપણું પેટ સાફ થાય છે. કયા શાકભાજી ખાવાથી આપણું કબજિયાત મટે છે અને કયા શાકભાજી ખાવાથી આપણું કબજિયાત વધે છે. આ બધી … Read more

કડવા લીમડાના પાન આ રોગોને જડમૂળમાંથી મટાડી દેશે

limadana pan na upayo

આજે આપણે કડવા લીમડાના ઘરગથ્થુ પ્રયોગો વિશે જાણીશું, તો કડવો લીમડો વિશે તો આપ સૌ સારી રીતે જાણો છો પરંતુ તેના ફાયદાઓ પણ અનેક છે. તો તેનાં ફાયદાઓ કયા છે, તેના ઘરગથ્થુ પ્રયોગો કયા છે જેના દ્વારા આપણે સરળતાથી નાના-મોટા રોગોના નિવારણ ઘરે લાવી શકીએ. તો તેના વિશે આજે જાણીશું. મિત્રો એક તો કડવા લીમડાના … Read more

૧ વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવો કાચી કેરીની ખાટો મીઠો શરબત – Kachi Keri No Sharabat

Kachi Keri No Sharabat

ઉનાળાની ગરમીમાં શરીર ને રિફ્રેશિંગ કરતું આ શરબત ઘરે બનાવવુ એકદમ શહેલું છે. આ શરબત કાચી કેરી માંથી બનાવવામા આવે છે. જ્યારે પણ ગરમીમાં કઈક ઠંડું પીવાનુ મન થાય તો આ શરબત માં પાણી ઉમેરી તમે પી શકો છો. તો એકદમ સહેલી રીત થી કાચી કેરીનુ શરબત કઈ રીતે બનાવી શકાય તે જોઈલો. સામગ્રી: ૨ … Read more

ખાંડ વધુ ખાશો તો થશે અનેક રોગ – હાડકા, વૃદ્ધત્વ, ડાયાબિટીસ

વધારે પ્રમાણમાં ખાંડનું સેવન કરવાથી આપણે રોગને નોતરું આપીએ છીએ. ખાંડ વિષે વાત કરવાના છીએ. આયુર્વેદમાં છ રસ દર્શાવેલ છે. તે પૈકી મધુર,ખાટો, તીખો, કડવો, ખારો અને તૂરો. આ રસ પૈકી આપણે જીભ વધુમાં વધુ મધુર પદાર્થ ટેવાયેલી છે અને મધુર પદાર્થમાં આપણે ખાંડ વધારે ખાઈએ છીએ. ખાંડનો વધુ પ્રમાણમાં ખાવાથી જે ગેર-ફાયદા થાય છે … Read more

હોળી ની સંપૂર્ણ વ્રત કથા (હોળી ની વાર્તા) – Holi

holi katha in gujarati

ફાગણ માસની પુનમનાં દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય તહેવાર એટલે હોળી(Holi).  હોળી એ રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે.  ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળી ને હુતાસણી થી ઓળખવામાં આવે છે.  હોળીનાં બિજા દિવસે ધુળેટી હોય છે.  હોળીના દિવસે સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડા ની હોડી ખડકાવવામાં આવે છે.  … Read more

પ્રસાદ માં તુલસીના પાન શા માટે અપાય છે? તુલસી થી થતા ફાયદાઓ

tulasi na fayada gujarati

આપણા પ્રાચીન આચાર્યોએ તુલસીની પૂજા કરવાનું તેમજ ઘરના આંગણામાં ઉગાડવા ની આજ્ઞા કરેલી છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય તે તીર્થ સમાન ગણવામાં આવે છે કેમકે તુલસીની સુગંધવાળા વાયુ જ્યાં જશે ત્યાં હવા શુદ્ધ થાય છે. હવા વાયરસ મુક્ત થાય છે. તાવના જંતુઓને નાશ કરવાનો ગુણ તુલસીમાં ખાસ રહેલો છે. મેલેરિયાના મરછરો તુલસીથી દૂર જ રહે … Read more

વાત-પિત્ત-કફને જડમૂળમાંથી મટાડી દેશે આ એક જ દવા -જે ઘરે જ બની જાય છે

આજે તમને ત્રિફળા ચૂર્ણ એટલે કે ત્રિફળા વિશે માહિતી આપવા માગું છું. આપણે અહીં લોકપ્રિય ત્રિફળા ચૂર્ણ વિશે વિવેચન કરીશું. વર્તમાન સમયમાં ત્રિફળા ખૂબ જ પ્રચલીત થયેલ છે. પ્રાચીન યુગથી લોકો ત્રિફળાનું સેવન કરતા આવ્યા છે. હરડે, બહેડા અને આમળા નો સમૂહ ને ત્રિફળા કહેવાય છે. હરડે વાયુને શાંત કરે છે, આમળા પિત્તને શાંત કરે … Read more

વિટામિન D ની ગોળીઓ લેવાની જરૂર નથી આ રહ્યા 2 રસ્તા – હાડકાઓ તથા દુઃખાવા માટે સૌથી જરૂરી | Vitamin D

vitamin d

આજે અમે તમને વિટામીન-ડી વિષે સરળ માહિતી આપીશું. વિટામીન-ડી મેળવવાના બે જ રસ્તા છે. તો તે કયા બે રસ્તા છે.  વિટામીન-ડી તો સૌપ્રથમ તે ની શું જરૂરિયાત છે આપણા શરીરમાં ?  તો આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે વિટામિન ડી જરૂરી છે. તે અનેક પોષક તત્વોમાંનું એક છે જે શરીરને કેલ્શિયમ શોધવામાં મદદરૂપ થાય છે જેનાથી … Read more

કેરીનું વઘારીયું બનાવવાની રીત/કેરીનું બટાકીયું – Keri Nu Vaghariyu – vaghariyu recipe

Keri Nu Vaghariyu

કેરીનું વઘારીયું (Vaghariyu Recipe:)  કાચી કેરી નો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ કેરીનુ વઘારિયું જેને તમે બટાકિયું પણ કહી શકો છો. ઉનાળાની સીઝનમાં દરેક ના ઘર માં વિવિધ પ્રકાર નાં અથાણાં બનતા હોય છે. આજે આપણે કાચી કેરીનો ઉપયોગ કરી એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવું વઘારીયું બનાવતાં શીખીશું. વઘારિયુ બનાવતી વખતે કેટલું કેટલું ઘ્યાન … Read more