આખરે શા માટે આપણે પાદ કરીએ છીએ, જાણો કોઈ દિવસ ન જાણી હોય તેવી પાદવા વિશેની વાતો

padvu gujarati

આજે જે વિષય પર હું ગુજરાતીમાં લખવા જઈ રહ્યો છું તેને ગુજરાતીમાં કેવી રીતે લખું તે હું સમજી શકતો નથી. ના ના… સમસ્યા એ નથી કે મને ગુજરાતી આવડતું નથી, પણ તમારી જેમ લખતા શરમ, તમારી જેમ મને પણ આવે છે. સાદી અને સરળ ભાષામાં તેને પાદ કહેવાય છે. અંગ્રેજીમાં તેને Fart અથવા Flatulence કહેવાય … Read more

શું તમે જાણો છો કે પૃથ્વી પર પહેલા લગ્ન કોણે કર્યા અને લગ્નની પરંપરા કેવી રીતે શરુ થઇ

who is first marriage in the world

હિંદુ ધર્મમાં લગ્નને લગતી ઘણી બાબતો જણાવવામાં આવી છે, જેમાં લગ્નના નિયમો, રિવાજો, લગ્નનું મહત્વ, લગ્નની આવશ્યકતા વગેરે વિશે વિગતવાર વર્ણન કરવામાં આવેલું છે. એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૃથ્વી પર પ્રથમ લગ્ન ક્યારે અને કોણે કર્યા, જેની માહિતી અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ. બ્રહ્માજીએ શરીરના બે ભાગ કર્યા : … Read more

જાણો દાન અને પુણ્ય કોને કહેવાય, તે બંને વચ્ચેનો તફાવત અને તે બંનેનું અલગ અલગ મહત્વ

dan punya in gujarati

હિન્દુ ધર્મમાં દાન અને પુણ્યનું ઘણું મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દાન કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓનો અંત આવે છે. તેના તમામ પાપમાંથી મુક્તિ મળે છે અને તેને ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે પરંતુ શું તમે જાણો છો કે દાન અને પુણ્યનો અર્થ શું છે. દાન અને પુણ્ય વચ્ચે શું તફાવત છે. એકસાથે બોલાતા … Read more

સફેદ શર્ટના ગંદા કોલર પર કાળા હઠીલા ડાઘને ફક્ત 10 મિનિટમાં દૂર કરો, આ એક વસ્તુ તેને સફેદ બનાવશે

shirt na ganda coller no upay

એવું કોઈ એક સાથે નહીં પણ આવું ઘણા લોકો સાથે થાય છે કે તેઓ શર્ટને સારી રીતે ધોવે તો છે, પરંતુ શર્ટનો કોલર કાળો જ રહી જાય છે. ક્યારેક કાળા કોલરને કારણે આપણી ઈમ્પ્રેશન પણ ખરાબ થઇ જાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુની ગરમીમાં પરસેવાના કારણે શર્ટનો કોલર થોડો વધારે ગંદો થઈ જાય છે. આવી … Read more

જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે, તો તમારા માટે આ 20 વાસ્તુ નિયમો જરૂર જાણવા જોઈએ

vastu shastra for tulsi plant

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને તે દેવતા સમાન છે કારણ કે તુલસીને દેવી લક્ષ્મી એટલે કે ધનની દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. દેખીતી રીતે, જો તમારા જીવનમાં કોઈ આર્થિક સમસ્યા ચાલી રહી છે તો દેવી લક્ષ્મીના રૂપમાં તુલસીના છોડની પૂજા કરવાથી અને તુલસી સંબંધિત ઉપાય કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે. … Read more

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે આ 10 ઉપાયો કરી લો, વાસ્તુ દોષ ઘરમાંથી દૂર થઇ જશે

home vastu tips in gujarati

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ખાસ કરીને ઘરની વાત આવે ત્યારે વાસ્તુનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. હકીકતમાં ઘર સાથે અનેક વાસ્તુ દોષ સંકળાયેલા હોય છે. જો તેના પર ધ્યાન ના આપવામાં આવે તો નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. આ નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશી લીધા પછી અશાંતિ, આર્થિક મુશ્કેલીઓ, … Read more

આખો દિવસ વિચારો આવ્યા કરે છે અને મગજ કામ નથી કરતુ તો તેમાંથી બહાળ નીકળવા આટલું કામ કરો

overthinking solution in gujarati

જીવન એટલે ભૂતકાળના અનુભવમાંથી કંઈક શીખીને આગળ વધવું અને તે અનુભવમાંથી કંઈક શીખવું. દરેક ક્ષણ પર આગળ વધવાનું નામ જીવન છે અને તેને જીવવાની દરેકની પોતાની અલગ અલગ રીત છે. કેટલાક લોકોઓ જીવનને સંપૂર્ણ રીતે જીવીને આનંદ માણે છે, તો કેટલાકને તેમના જીવનમાંથી ઘણી ફરિયાદો હોય છે અને આવા લોકો હંમેશા જીવનને પ્રેશરમાં લઈને ચાલે … Read more

રસોડામાં રહેલો આ નાનો ટુકડો તમારા જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરી શકે છે, જાણો કેવી રીતે

kapur na faida gujarati

હિન્દુ ધર્મમાં પૂજા પાઠની વસ્તુઓની લિસ્ટમાં કપૂરનું નામ પણ જરૂર હોય છે. કપૂરને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માત્ર કપૂરની સુગંધ જ તે જ જગ્યાને શુદ્ધ કરે છે. જો કે, જ્યોતિષમાં કપૂરની ઘણી એવી યુક્તિઓ અને ઉપાયો જણાવવામાં આવેલા છે, જે જીવનમાં આવતી પરેશાનીઓને ઓછી કરવામાં મદદરૂપ થાય … Read more

જો ઘરમાં આ 6 સંકેતો દેખાય તો સમજી લેવું કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે

jyotish shastra in gujarati

કેટલીક એવી ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે જે આપણા આવનારા સમય વિશે કંઈકના કંઈક સંકેત આપે છે. ઉદાહરણ તરીકે, જો તમારા ઘરમાં કાગડો બોલે છે તો સમજી લેવું કે આજે તમારા ઘરમાં મહેમાન આવવાના છે. જો બિલાડી ચાલતી વખતે રસ્તો ઓળંગે તો સમજવું કે કોઈ અશુભ સંકેત જણાવે છે. એ જ રીતે આપણે દિવસમાં … Read more

તમારું બાળક બીજા બાળકો અને વડીલો પર હાથ ઉપાડે છે તો 1 મહિનો આ રીત અપનાવી લો

parenting tips for angry child

નાના બાળકો ખૂબ જ માસુમ હોય છે અને તેમને સારું શું છે અને ખરાબ શું છે તેનું કોઈ જ્ઞાન નથી હોતું. ઘણીવાર તેઓ આંખોની સામે જે જુએ છે તે જ પ્રવૃત્તિઓનું પુનરાવર્તન કરે છે. તેથી જો બાળક કોઈ પ્રકારના ખરાબ શબ્દોનો ઉપયોગ કરતું હોય અથવા બીજા બાળકો અથવા વડીલો પર હાથ ઉપાડતું હોય તો બની … Read more