ટેન્શન આવવા જ ન દેવું હોઈ તો આટલું કરવું જ પડશે – ગુસ્સો તથા ચિંતાઓ કરવા વાળા ખાસ જુવે

જે કારણે તણાવ ચિંતા તથા ઉજ્જૈન પેદા થાય છે એ કારણો ગંભીર ન હોય તો તેને છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. શરીર ને આરામ ત્યારે જ મળે જયારે મગજ ને આરામ મળે. સામાજિક તથા પારિવારિક જીવનમાં સંબંધોનું ઉડાન ઓછું થવું જોઈએકારણ કે સબંધો નું ઊંડાણ હોય એનાથી આપણું મન દ્રવી જતું હોય છે. સમસ્યાઓ … Read more

ઠંડાઈ પાવડર બનાવવા માટેની રીત

thandai pawdaer banavani rit

આજે આપણે બનાવીશુ ઠંડાઈ પાવડર. જે તમે ઘરે સરળ રીતે બનાવી શકો છો. તો જોઇલો બનાવવાની સરળ રીત. સામગ્રી: કાજુ બદામ પીસ્તા ૮-૧૦ નંગ મરી(આખા) ૮-૧૦ નંગ એલચી એક ચમચી ખસ ખસ એક ચમચી મગસ તરી ના બી એક ચમચી વરિયાળી એક ચમચી ગુલાબ ની સૂકી પાખડી એક ચમચી કેસર ના તાર એક તજ નો … Read more

“મગ લાવે પગ” જાણો આ કહેવતનું રહસ્ય આમ જ નથી પડી આ કહેવત – Mag Khavana Fayda

Mag Khavana Fayda

ફણગાવેલા મગ ના ફાયદા: આજે  તમને એક એવા ખાદ્ય કઠોળ વિશે વાત કરવાના છીએ જે સાજા અને માંદા બન્ને ને પણ ખૂબ જ ઉપયોગી છે જેને આપણે મગ કહીએ છીએ. એક લિટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ શક્તિ ૧૦૦ ગ્રામ મગથી ઉત્પન્ન થાય છે.  જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે એટલી જ શક્તિ … Read more

વેસ્ટમાંથી બનાવો બેસ્ટ એવુ તરબુચનું શાક – Tarabuch nu shak

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે . ઉનાળામાં ગરમીથી કંટાળીને આપને કઈક ઠંડું ખાતા હોઈએ છીએ. એમાં પણ આપણે તરબૂચ ખાવાનુ વધુ પસંદ કરતા હોઈએ છીએ. આ તરબૂચ નો લાલ ભાગ આપડે સૌ ખાઇ જઇએ છીએ પણ નીચેનો છાલ વારો ભાગ આપને ફેંકી દઇએ છીએ. આ તરબૂચ બજારમા ૨૦-૨૫ રૂપિયા માં મળી જાય  છે, પણ … Read more

અથાણાં કોણે ખાવા અને કોણે ન ખાવા? એ જાણવું જરૂરી છે – 99% લોકો આ વાતથી અજાણ છે.

athana khavani rit gujarati

આજે આપણે જોઇશુ અથાણા બનાવવાનો સમય, અથાણા કઈ રીતે બનાવવા એના કરતા અથાણા કોને ખાવા, અને કોણે ન ખાવાં, એના વિશે કેટલીક રોચક વાતો આપને જોઇશુ. ભોજનમાં સ્વાદ લાવવા માટે આપણે સૌ આપણી રોજિંદી ચીજવસ્તુઓ સાથે વિવિધ પ્રકારના અથાણા, કચુંબર, ચટણી, ફરસાણ, મીઠાઈ વગેરે નો આહાર ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ વસ્તુઓ ખાતા હોઈએ … Read more

તમે આ 7 ભૂલો કરો છો એટલે જ તમારો ચહેરો કદરૂપો દેખાય છે

આજે તમને ખીલ થવાના સાત કારણો અને આપણી સાત ભૂલો વિષે માહિતી આપવાનો છું. કોઈપણ યંગસ્ટર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તેને તેના ચહેરા પર ખીલ જોવા બિલકુલ ગમતા નથી પરંતુ આ ખીલ થવાના કારણો વિષે તો આપણે ઊંડું તો ઉતરવું જ પડશે. શું વારંવાર ખીલ થવાથી તમારો ફેસ ખરાબ થઈ જાય છે તો ખાસ … Read more

માટલાનું પાણી પીવાના અનેક ફાયદાઓ | Matalanu Pani Pivathi Fayda

Matalanu Pani Pivathi Fayda

આજે માટલાનું પાણી પીવાના ફાયદાઓ ની વાત કરવાની છે. સ્વાસ્થ ને ઘ્યાનમાં રાખી માટલાનું પાણી અમૃત સમાન છે. વર્ષોથી ભારતીય ઘરોમાં પાણી ને સ્ટોર કરવા માટે માંટલાનો ઉપયોગ થતો આવ્યો છે.  માટીમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા હોય છે એટલે માટલાનું પાણી આપણને કુદરતી સ્વાસ્થ્ય અને સ્વચ્છતા તરફ દોરી જાય છે. માટલાના પાણીના કુંડ આકાશ … Read more

જીરું ખાવાના ફાયદાઓ તેમજ ઘરગથ્થું ઉપચાર – Jiru na Fayda

Jiru Khavana Fayda

જીરું ખાવાના ફાયદા (Jiru na Fayda) : આજે આપને જીરુંના ઘરગથ્થુ ઉપચારો વિષે તેમજ જૂના ઘરગથ્થુ પ્રયોગો વિશે જણાવીશું.  ફાગણ અને ચૈત્ર મહિનાની શરૂઆત થાય એટલે દરેક ઘરની ગૃહિણીઓ ભારે ઉત્સાહ માં હોય છે. જો પાડોશમાં  રહેતા લોકો હળદર,મેથી, ધાણા, મરચું વગેરે મસાલા ઘરે લાવી દીધા હોય તો આસપાસમાં રહેતી ગૃહિણી દોડધામ કરી મૂકે છે.  … Read more

શુ દૂધ પીવાથી તરત જ એસિડિટી મટી જાય ?

Does drinking milk immediately eliminate acidity?

આજે આપને માહિતી આપવા માગું છું કે દૂધ પીવાથી ખરેખર એસીડીટી માં સુધારો થાય છે. એસીડીટી મટી જાય છે. તેના વિશે આપણે ઉત્તર માહિતી આપવા માગું છું. મિત્રો એસિડીટી થવી આજના સમયમાં નોર્મલ બાબત જોવા મળે છે. નાનાથી લઈને મોટા સુધી દરેક લોકોને આ પ્રશ્ન સતાવ્યા કરે છે. તેના અનેક કારણો છે તો તેમાં ના … Read more

શરીરમાં આવતા આ 12 કુદરતી વેગોને રોકતા જ નહીં – બાકી 100% પસ્તાશો

Kudarati avta vego

કુદરતી વેગોને રોકવાથી આપણા શરીરમાં કયા કયા રોગો થાય છે. તે નાના મોટા રોગો કયા કયા છે તેના વિશે માહિતી આપવાનો છું. એક તો મિત્રો મોટાભાગનાં લોકો શરમ અનુભવવાને કારણે કુદરતી વેગોને રોકી રાખે છે અથવા તો કંઈ બહાર ગયા હોય, ફરવા ગયા હોય, પાર્ટીમાં ગયા હોય, લગ્ન પ્રસંગમાં ગયા હોય ત્યાં પણ પોતાની ઇમેજને … Read more