Does drinking milk immediately eliminate acidity?
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપને માહિતી આપવા માગું છું કે દૂધ પીવાથી ખરેખર એસીડીટી માં સુધારો થાય છે. એસીડીટી મટી જાય છે. તેના વિશે આપણે ઉત્તર માહિતી આપવા માગું છું. મિત્રો એસિડીટી થવી આજના સમયમાં નોર્મલ બાબત જોવા મળે છે.

Does drinking milk immediately eliminate acidity?

નાનાથી લઈને મોટા સુધી દરેક લોકોને આ પ્રશ્ન સતાવ્યા કરે છે. તેના અનેક કારણો છે તો તેમાં ના કારણો આજે આપને જણાવીશ. એસીડીટી થવાના કારણોમાં બહારની ખાણીપીણી, બહુ વધારે પ્રમાણમાં દહીં છાશનું સેવન કરવું, ટમેટાનું સેવન કરવું, ખાટાં પદાર્થોનું સેવન કરવું, ખાટાં અથાણાં સેવન કરવું, ટામેટાંને સૂપ પીધા કરવા, ખોટી ચિંતાઓ કર્યા કરવી, ટેન્શન કર્યા કરવું, નાની નાની વાતમાં માથાકૂટ કરવી, આ તમામ કારણો જવાબદાર છે.

જે લોકોને એસિડિટી થતી હોય તે અનેક લોકો ઘરેલું પ્રયોગો કરતાં જ રહેતા હોય છે. તેમાંનો એક પ્રયોગ છે દૂધ પીવું. એસીડીટીના ઘણા દર્દીઓ એસિડિટીને કારણે થતી પેટની તકલીફો,બળતરા વગેરે ઓછી કરવા માટે દૂધ નો પ્રયોગ કરતા હોય છે. તો દૂધમાં ગાયનું દૂધ, ભેંસ નું દૂધ અને અમુક લોકો તો બકરીનું દૂધ પીતા હોય છે.

Does drinking milk immediately eliminate acidity?

તો મિત્રો એસીડીટી જે લોકોને થતી હોય તે લોકો દૂધ પીવે તો તત્કાલ ઠંડક પણ થઈ જતી હોય છે, પરંતુ દૂધ પીવાના બે કલાક પછી ફરીથી એસિડિટી વધે છે. તો તેનો મિત્ર મુખ્ય કારણ છે કે દૂધમાં કેલ્શિયમ રહેલું છે. તો કેલ્શિયમ જઠરમાં એસિડનો સ્રાવ વધારે છે. મોટાભાગના લોકોમાં આ ફરિયાદો જ થતી જોવા મળે છે. તો જેને પરિણામે દૂધ પીધા ના બે કલાક પછી એસિડનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જે પેટમાં બળતરા વધારી શકે છે. એસીડીટી વધારી શકે છે. એસિડિટી એટલે અમ્લપિત. ટૂંકમાં એસીડીટી તો દૂધનો માત્ર કામચલાઉ ફાયદો કરે છે. દૂધ તો માત્ર કામચલાઉ છે.

એસિડિટીને જડમુળથી મટાડવી હોય તો પહેલા તો ખાવામાં ધ્યાન આપવું જોઈએ. તીખું, તળેલું, આથાવાળું, મરચા વાળું, આ બધું ખાવાનું ઓછું કરી દેવું જોઈએ.  ખટાશ સંપુર્ણ બંધ કરી દેવી જોઈએ તથા છાશનો ઉપયોગ વિવેકમાં કરવો જોઈએ.

આથાવાળી વસ્તુ નો સદંતર ત્યાગ કરવો જોઈએ. આપણે ટેન્શન વાળો સ્વભાવ રાખીશું,  આપણે ચિંતા રાખીશું, આપણે ઉતાવળિયો સ્વભાવ રાખીશું, તો આ બધામાં આપણે સુધારો લાવવો પડશે. એસિડિટીથી બચવું હોય તો દૂધને બદલે એન્ટાસિડ ગોળીઓ પણ લોકો લેતા હોય છે.પરંતુ એન્ટાસિડ ગોળીઓ લેવાથી આપણે એસીડીટી મટી જાય છે એવું જરૂરી નથી.

Does drinking milk immediately eliminate acidity?

એસિડિટીને મટાડવાનો હોય તો પ્રથમ છે આપણા ખોરાકમાં બદલાવ કરવો, બીજા ક્રમાંકે આવે છે આપણો સ્વભાવ સુધારો અને ત્રીજા ક્રમાંકે આવે છે કોઈપણ આયુર્વેદિક ઔષધિ અથવા તો એલોપેથી ઔષધિ  સુધી કોઈ પણ દવાઓ તમે લઇ શકો છો. પરંતુ આયુર્વેદ એકમાત્ર એવું છે કે જે એસિડિટીને જડમુળથી મટાડે છે અને એ પેટમાં રહેલા એસિડના દ્વારા બહાર કાઢે છે. તો મિત્રો એક માન્યતા છે કે દૂધ પીવાથી એસિડિટી મટી જાય છે? તો હા એ મટી જાય છે પણ થોડોક સમય પૂરતી આપને રાહત મળે છે, પરંતુ જો એસીડીટી મટાડવા હોય તો મેં આગળ આપણે જણાવ્યું તે પ્રમાણે આપણે લાઈફસ્ટાઈલમાં સુધારો કરીશું. આપણે આપણો સ્વભાવ સુધારી શું તો આપણને એસીડીટી મટાડવા પાત્ર છે. તો મિત્રો આ એક જે  વાત હતી કે દૂધ પીવાથી એસિડિટી મટી જાય છે તો તેના વિશે આપણે મે સારી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા