નોકરિયાત કપલ માટે સંયુક્ત કુટુંબ વરદાનરૂપ છે, આ ચાર ફાયદા થાય છે જોઈ લો

sanyukt kutumb in gujarati

ભારતમાં સંયુક્ત કુટુંબની વ્યવસ્થા પ્રાચીનકાળથી ચાલી આવી રહી છે. સંયુક્ત પરિવારો તે છે જ્યાં એક છત હેઠળ એક કરતા વધુ પેઢીના સભ્યો રહે છે. આમાં દાદા-દાદી, માતાપિતા, કાકાઓ અને કાકી અને તેમના બાળકો શામેલ હોય છે. ભારતમાં હજી પણ સંયુક્ત કુટુંબનો ટ્રેન્ડ છે, પરંતુ ઘણાં કારણો છે જેના કારણે હવે સંયુક્ત કુટુંબની સંખ્યા ઓછી થઈ … Read more

માતાપિતા ભૂલથી પણ ના કહેશો આ ચાર વાતો, બાળકોના મગજ પર ખરાબ અસર પડે છે

parents aa char vato koi divas kahesho

જ્યારે દંપતીના ઘરે બાળક આવે છે, ત્યારે તે દિવસ જીવનનો સૌથી ખુશીની ક્ષણ હોય છે. દંપતી માતાપિતા બને છે, પરંતુ તેની સાથે માતાપિતાની જવાબદારી વધી જાય છે. આવી સ્થિતિમાં, ઘણા માતાપિતા તેમના બાળકોને એક સારો માર્ગ બતાવવા માટે પ્રેમથી સમજાવે છે, જ્યારે ઘણાં માતાપિતા હંમેશાં તેમના બાળકો પર ગુસ્સે રહે છે.  માતાપિતાની આ ટોકવાની આદતોથી … Read more

આપણા વડવાઓએ બતાવેલો મચ્છર ભગાડવાનો દેશી પ્રયોગ | Machhar bhagadvano gharelu upay

machhar bhagadvano gharelu upay

આજે મચ્છર ભગાડવાનો ઉપાય બતાવા જઈ રહ્યા છીએ. જે વર્ષોથી આપણા વડવાઓ (પૂર્વજો) ગામડાઓની અંદર એનો ઉપયોગ કરતા હતા. અત્યારે બધી જગ્યાએ મોટા તબેલા થઈ ગયા છે અને ઢોર ને બાંધવાની અલગ બાંધવાની વ્યવસ્થા થઇ ગઈ છે. પહેલા ગામડાઓ માં ઘરમાં જ તેમનો બેઠકરૂમ, બેડરૂમ અને હોલ બધું એક જ હતું અને એમાં જ લીપણ … Read more

શહેરના લોકો ગામડાના લોકોની આ 5 આદતો અપનાવે તો ક્યારેય બીમાર ન પડે

city people follow village habits

ગામડા ની અંદર રહેતા લોકોની સરખામણીમાં શહેરની અંદર વસતા લોકોમાં બીમારીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ગામડાના લોકો ઓછા બીમાર પડે છે જ્યારે શહેરના લોકો વારંવાર બીમાર પડતા હોય છે. ગામડાના લોકોની એવી પાંચ આદતો તમે અપનાવી લેશો તો શહેરના લોકો પણ ગામડાના લોકોની જેમ જ પોતાની જ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકશે અને બીમારીઓથી દૂર … Read more

ગુજરાતમાં તેલના ભાવ વધવાનું ખરું કારણ શું છે?

ગુજરાતમાં તેલના ભાવ વધવાનું ખરું કારણ શું છે?

ખાદ્ય તેલ ના ભાવમાં રેકોર્ડ નોંધાયો છે. moneycontrol.com ના એક અહેવાલમાં જણાવાયું છે કે સરસવ, વનસ્પતિ, સોયા, ખજૂર, સૂર્યમુખી અને મગફળી જેવા ખાદ્ય તેલના ભાવ એક દાયકામાં સૌથી વધુ છે. તાજેતરમાં આ મુદ્દે મળેલી બેઠકમાં ફુડસેક્રેટરી સુધાંશુ પાંડે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં ભાવમાં 62 ટકાનો વધારો થયો. કયા કારણોથી ખાદ્ય તેલના ભાવ વધી … Read more

સિમેન્ટ વગર તાજમહેલ કેવી રીતે બનાવવામાં આવ્યો હશે અને કેટલો ખર્ચ થયો હશે ત્યારે.

શું તમને ખબર છે કે સિમેન્ટ વગર તાજમહેલ કેવી રીતેબનાવવામાં આવ્યો હશે? તમને ખબર હશે કે આજકાલ જે સ્ટ્રોંગ બિલ્ડીંગ બને છે તે સિમેન્ટ થી બને છે પણ તાજમહેલ આટલા વર્ષો થી અડીખમ છે અને હજુ સુધી આટલા ભૂકંપ આવ્યા છતાં પણ તાજમહેલ ને કઈ પણ થયું નથી. આપણે સૌ જાણીયે છીએ કે તાજમહેલ તેની … Read more

ગુજરાત ની આ ૧૨ વસ્તુઓ જે આખા વિશ્વ માં ક્યાંય પણ નહિ મળે

આ ૧૨ વસ્તુઓ એવી છે કે જેને GI tag મળેલો છે. અને જો GI Tag વિશે ટુંક માં તમને ૨/૩ વસ્તુ યાદ આવે ઉદાહરણ તરીકે ગીર ની કેસર કેરી, પાટણ ના પટોળા કે જેના કારણે ગુજરાત ને વિશ્વ ભરમાં એક અલગ જ ઓળખ મળેલી છે.પણ આવી તો ટોટલ ૧૨ વસ્તુઓ છે કે જેના વિશે તમે … Read more