Posted inમસાલા

વરિયાળી પાવડર બનાવવાની 2 રીત, હવે બજારમાંથી ખરીદી કરવાને બદલે ઘરે જ બનાવો

ભારતીય રસોડામાં વપરાતા મસાલાઓમાંનો એક વરિયાળી એ એક એવો મસાલો છે કે જેનો ઉપયોગ કરીને વાનગીનો સ્વાદ પણ અદ્ભુત બનાવી શકાય છે અને જો તેને ઉમેરવામાં ન આવે તો વાનગીનો સ્વાદ બગડી પણ શકે છે. વરિયાળીનો ઉપયોગ શાકથી લઈને મીઠી વાનગીઓમાં બનાવવામાં પણ થાય છે. ઘણી સ્ત્રીઓ ભોજનમાં આખી વરિયાળીની જગ્યાએ વરિયાળીના પાવડરનો ઉપયોગ પણ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!