રાઈના દાણા આપણા રસોડામાં વપરાતી બધી સામગ્રીમાંની એક મુખ્ય સામગ્રી છે. મહિલાઓ તેનો ઉપયોગ એક નહીં પરંતુ લગભગ દરેક વાનગીમાં કરે છે. રાઈના ઉપયોગથી શાકનો ટેસ્ટ પણ સારો આવે છે અને જો રાઈને ઉમેરવામાં ન આવે તો વાનગીનો સ્વાદ પણ બગડી શકે છે. પરંતુ જો રાઈના દાણામાં ભેળસેળ હોય તો આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર […]