જો તમે ભોજન ખાધા પછી ડુંગળી-લસણની દુર્ગંધથી પરેશાન છો, તો અહીંયા બતાવેલા ઉપાયો તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ઘણા લોકો ભોજન સાથે ડુંગળી-લસણ ખાવાનું પસંદ કરતા હોય છે. ડુંગળી-લસણ રોજબરોજના શાકભાજીના સ્વાદમાં અનેકગણો વધારો કરે છે. ડુંગળી માં લીંબુ ઉમેરીને ખાવામાં આવે કે વિનેગર નાખીને ખાવામાં આવે, તેનો સ્વાદ દરેકને પસંદ આવે છે. પરંતુ […]