આજે આપણે વાત કરીશું ઘાસ પર ચાલવા થી થતા ફાયદા વિશે. વૃદ્ધોએ હંમેશાથી એવું કહ્યું છે કે જીવનમાં જે આનંદ પ્રકૃતિની છાયામાં રહીને આવે છે તે જ આનંદ પથ્થરથી બનેલ મોંઘા માં મોંઘા મકાનમાં નથી આવતો. આજના યુગમાં દરેક અમીર બનવા માંગે છે, ખૂબ રૂપિયા કમાવા માંગે છે. જેથી તે આરામથી જીવન ગુજારી શકે, પણ […]