Posted inસ્વાસ્થ્ય

દરરોજ સવારે ખાલી પેટ ખાઈ લો આ એક મુઠ્ઠીભર અંકુરિત કઠોળ, જીવનમાં ક્યારેય કોઈ દવા નહિ લેવી પડે

મગની દાળને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ અંકુરિત મગ ને તેનાથી પણ વધુ ફાયદાકારક માનવામાં આવે છે. મગ ની દાળનો શીરો અને હલવો બનાવીને ખાવામાં આવે છે. મગ ની દાળનો ઉપયોગ અલગ અલગ ઘણી બધી વસ્તુઓ બનાવવામાં થાય છે. ફણગાવેલા અનાજનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફણગાવેલા મગને પોષક […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!