જ્યોતિષશાસ્ત્રમાં રસોડાનાં મસાલાનું ખૂબ મહત્વ જણાવેલ છે. મસાલા ગ્રહો સાથે સંબંધિત માનવામાં આવે છે. નાની લીલી ઈલાયચીનો સંબંધ બુધ ગ્રહ સાથે જણાવવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નાની એલચીના કેટલાક ઉપાય કરવાથી બુધ ગ્રહ બળવાન બને છે અને લોકોના જીવનની દરેક સમસ્યા દૂર કરી શકાય છે. ચાલો જાણીએ લીલી ઈલાયચીના ઉપાયો વિશે. કામ પૂર્ણ કરવા […]