Posted inવાસ્તુ ટિપ્સ

તમે પણ પગના અંગૂઠામાં કાળો દોરો બંધાતા હોય તો જાણોતેના જ્યોતિષીય ફાયદા

જ્યોતિષમાં એવી અસંખ્ય પ્રથાઓનો ઉલ્લેખ છે જેને આપણે સદીઓથી અનુસરતા આવ્યા છીએ. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેના ફાયદા કે નુકસાન વિશે આપણે જાણતા નથી, તેમ છતાં આપણે તેનો અમલ કરીએ છીએ અને આપણા ઘરના વડીલો પાસેથી પણ તેના ફાયદા વિશે સાંભળવા મળે છે. આવી જ એ પ્રથા છે શરીરના અમુક ભાગોમાં કાળો દોરો બાંધવો. […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!