Posted inવાસ્તુ ટિપ્સ

સૂર્યને જળ ચઢાવતી વખતે પાણીમાં કાળા તલ મિક્સ કરો તમને મળશે અસંખ્ય ફાયદાઓ

હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે સૂર્યને દરરોજ જળ ચઢાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આ કારણથી જ્યોતિષમાં સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે સૂર્ય મંત્રોનો જાપ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે સૂર્યને જળ અર્પણ કરવાથી શરીર, મન અને આત્મા શુદ્ધ થાય છે અને સારું સ્વાસ્થ્ય, ધન અને સમૃદ્ધિ આવે છે. […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!