Hindu Beliefs: ગૃહિણીઓ રસોઈ બનાવતી વખતે આ ભૂલો જિંદગીમાં ના કરતા, જાણો શાસ્ત્રો શું કહે છે

cooking rules while making food in india

ખાવાનું બનાવતી વખતે આ ભૂલો ના કરો : હિંદુ શાસ્ત્રોમાં ઘરના રસોડા સાથે જોડાયેલા ઘણા નિયમો જણાવવામાં આવેલા છે. આ નિયમોમાં રસોઈ બનાવવાની રીતથી સંબંધિત મોટાભાગની બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, રસોડામાં રસોઈ બનાવતી વખતે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે જ સમયે, કેટલીક એવી … Read more

નિર્જલા એકાદશીના દિવસે કરી લો આ તુલસીના ઉપાયો, જે માંગશો એ બધું મળશે

nirjala ekadashi 2023 tulsi remedy for money

હિંદુ ધર્મમાં તમામ એકાદશી તિથિઓનું વિશેષ મહત્વ છે અને વર્ષમાં 24 એકાદશી તિથિઓ હોય છે, જેમાં અલગ-અલગ રીતે પૂજા પાઠ કરવાનો નિયમ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે અને તેમાં મુખ્યત્વે વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જ્યેષ્ઠ માસની નિર્જલા એકાદશી કોઈપણ એકાદશી તિથિમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે લોકો આખો … Read more

વાસ્તુ ટિપ્સઃ ઘરમાં કૂલરને આ દિશામાં રાખો, ઘરમાં રહેશે હંમેશા સુખ અને સમૃદ્ધિ

where to keep cooler in room

ઘરની દરેક વસ્તુનો વાસ્તુ સાથે સંબંધ રહેલો છે. જો ઘરમાં રાખવામાં આવેલ દરેક વસ્તુ વાસ્તુ અનુસાર હોય તો શુભ ફળ મળે છે. ઘરમાં સકારાત્મકતા લાવે છે. બીજી તરફ જો વાસ્તુની વિરુદ્ધ વસ્તુઓ રાખવામાં આવે તો ઘરમાં નકારાત્મકતા વધે છે અને તેની ખરાબ અસર જોવા મળે છે. આ લેખમાં, ચાલો જાણીએ ઘરમાં કુલર રાખવાની સાચી દિશા. … Read more

મૃત્યુ પામેલા વ્યક્તિને કપડાં ભૂલથી પણ ના પહેરવા જોઈએ, જાણો હિન્દૂ ધર્મ અને વિજ્ઞાન શું કહે છે

Why should one not wear the clothes of a dead person

હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે વ્યક્તિના મૃત્યુ પછી ન તો તેના કપડાં ઘરમાં રાખવા જોઈએ અને ન તો તેના કપડાં કોઈએ પહેરવા જોઈએ. ચાલો જાણીએ આ પાછળનું કારણ શું છે? ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ પછી વ્યક્તિના કપડાનો કોઈએ ઉપયોગ ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે મૃત્યુ પછી પણ આત્મા તેની વસ્તુઓ સાથે … Read more

બુધ ગ્રહ ના ઉપાય: લીલી ઈલાયચીના આ ઉપાયો તમને સફળતાનાં પગથિયાં ચડાવશે

budh grah na upay

જ્યોતિષશાસ્ત્રમાં રસોડાનાં મસાલાનું ખૂબ મહત્વ જણાવેલ છે. મસાલા ગ્રહો સાથે સંબંધિત માનવામાં આવે છે. નાની લીલી ઈલાયચીનો સંબંધ બુધ ગ્રહ સાથે જણાવવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નાની એલચીના કેટલાક ઉપાય કરવાથી બુધ ગ્રહ બળવાન બને છે અને લોકોના જીવનની દરેક સમસ્યા દૂર કરી શકાય છે. ચાલો જાણીએ લીલી ઈલાયચીના ઉપાયો વિશે. કામ પૂર્ણ કરવા … Read more

ભગવાનનો પ્રસાદ લીધા પછી લોકો તેમના માથા પર હાથ કેમ ફેરવે છે? ના ખબર હોય તો ક્લિક કરીને જાણી લો

why hands waving over head after taking prasad

પ્રસાદ ગ્રહણ કર્યા પછી માથા પર હાથ કેમ ફેરવવામાં આવે છે: હિંદુ ધર્મમાં જેટલું મહત્વ ભગવાનના ભોગનું છે તેટલું જ મહત્વ તેમની પાસેથી મળેલા પ્રસાદનું પણ છે. જ્યારે પણ ઘર કે મંદિરમાં ભગવાનનો પ્રસાદ મળે ત્યારે આપણે બધા હાથથી પ્રસાદ લઈએ છીએ. પ્રસાદ ખાધા પછી એ જ હાથ સીધો હાથ માથા પર ફેરવીએ છીએ. ચાલો … Read more

Leaving Food In Plate: જો તમે થાળીમાં એઠું મુકતા હોય તો હવેથી બંધ કરી દેજો, ભોગવવા પડશે આ ભયંકર પરિણામો

Leaving Food In Plate

ઘણી વાર એવું જોવા મળે છે કે ઘણા લોકો આખરે ખાધા પછી થાળીમાં થોડું ખાવાનું રહેવા દે છે અથવા એઠું મૂકે છે. જે પછી આ વધેલો ખોરાક ફેંકી દેવામાં આવે છે. આ માત્ર ખોરાકનું અપમાન જ નથી, પરંતુ વ્યક્તિએ કેટલા ભયંકર પરિણામો પણ ભોગવવાના હોઈ શકે છે. ગ્રહો ખોરાક એઠો મુકાવે છે એવું માનવામાં આવે … Read more

દરરોજ સવારે નહાવાની ડોલના પાણીમાં એક ચપટી આ વસ્તુ ઉમેરી દો, તમને થશે અઢરક ફાયદા

pani ma haldar miks krine navana fayda

આપણા દેશમાં આવી અનેક વિધિઓ, પરંપરાઓ અને સંસ્કારો છે જેનું આપણે સદીઓથી પાલન કરીએ છીએ. તેવી જ રીતે પૂજામાં પણ ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેનું દરેકનું અલગ અલગ મહત્વ છે. હળદર પણ પૂજામાં વપરાતી વસ્તુઓમાંથી એક છે. તે રસોડામાં સૌથી મહત્વપૂર્ણ મસાલાઓમાંનું એક છે અને પૂજાના સૌથી પવિત્ર ઘટકોમાંનું એક છે. જણાવી દઈએ … Read more

કર્પૂર ગૌરમ કરુણાવતારમ મંત્રના ફાયદા | Karpur Gauram Shlok Meaning In Gujarati

karpur gauram shlok meaning in gujarati

સનાતન ધર્મમાં અસંખ્ય મંત્રો વિશે જણાવવામાં આવ્યું છે અને તેમનું અલગ મહત્વ છે. બધા મંત્રોના ઉચ્ચારણ દ્વારા ઉર્જાનો પ્રવાહ હોય છે જે આપણા મન અને મગજમાં ઉર્જાનો સંચાર કરે છે અને શરીરની સાથે મનને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ મંત્રોમાં એક છે ‘કર્પૂર ગૌરમ કરુણાવતારમ’ છે, આ મંત્રને ભગવાન શિવનો મુખ્ય મંત્ર માનવામાં … Read more

વિવાહિત જીવન માટે સીતા નવમી 2023 ઉપાયઃ સુખી દામ્પત્ય જીવન માટે સીતા નવમીના દિવસે કરો આ જ્યોતિષીય ઉપાયો

sita navami 2023

સીતા નવમી 2023 ના ઉપાય: વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિને સીતા નવમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સીતા નવમી 29 એપ્રિલ શનિવારના રોજ ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે વિવાહિત જીવનના કષ્ટોથી મુક્તિ મેળવવા માટે સીતા નવમીના દિવસે માતા સીતાની પૂજા કરવી જોઈએ. તેની સાથે કેટલાક સરળ જ્યોતિષીય ઉપાયો પણ અપનાવી શકાય છે. … Read more