સનાતન ધર્મમાં અસંખ્ય મંત્રો વિશે જણાવવામાં આવ્યું છે અને તેમનું અલગ મહત્વ છે. બધા મંત્રોના ઉચ્ચારણ દ્વારા ઉર્જાનો પ્રવાહ હોય છે જે આપણા મન અને મગજમાં ઉર્જાનો સંચાર કરે છે અને શરીરની સાથે મનને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ મંત્રોમાં એક છે ‘કર્પૂર ગૌરમ કરુણાવતારમ’ છે, આ મંત્રને ભગવાન શિવનો મુખ્ય મંત્ર માનવામાં […]