બારમાસી ના ફાયદા: આપણે આપણા બગીચામાં નવા નવા પ્રકારના છોડ ઉગાડતા હોઈએ છીએ અને તેને આપણે ખુબજ પ્રેમથી તેનો ઉછેર પણ કરતા હોય છીએ. આ દરેક છોડ માં કોઈ ને કોઈ ખાસ પ્રકારના ગુણો મળી રહે છે. જેનાથી આપણે અલગ-અલગ રોગોથી મુક્તિ મળે છે. આયુર્વેદમાં ઘણી બધી ઔષધિઓ સમાવેશ કરવામાં આવે છે જેમાં સદાબહાર નો […]