કારેલાનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. કારેલાને આહારમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. કેટલાક લોકો શાક, ભરણ, જ્યુસ વગેરે બનાવીને તેમના આહારમાં કારેલાનો સમાવેશ કરે છે. તમને જણાવી દઈએ કે કારેલામાંથી મળતા પોષકતત્વો તમને ઘણી શારીરિક સમસ્યાઓથી દૂર રાખવામાં મદદ કરે છે. કારેલામાં વિટામિન એ, વિટામિન-સી, ઝિંક, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ્સ અને આયર્ન જેવા પોષક તત્વો […]