રસોડામાં રહેલી આ નાની વસ્તુની એક ચમચી જમ્યા પછી ખાઈ લો, પેટમાં ગેસ, એસિડિટી, ખાટા ઓડકાર અને અપચો થઇ જશે દૂર

variyali na fayda in gujarati

શું તમે જાણો છો કે તમારા રસોડામાં વપરાતી આ નાની વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે વરદાનથી કઇ ઓછી નથી. કારણ કે આ વસ્તુ અગણિત સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરવાની સાથે તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે. વરિયાળીના ફાયદા વિશે આપણે બધા જ નાનપણથી સાંભળતા આવ્યા છીએ. તો ચાલો જાણીએ આયુર્વેદ અને સંશોધન અનુસાર વરિયાળીના બીજનું … Read more

બારેમાસ મળતી આ ઔષધિના લીલા પાંદડાનું દરરોજ સેવન કરવાથી, પેટમાં દુખાવો, અપચો, શરદી અને બંધ નાક જેવી સમસ્યાઓ દૂર થશે

fudina na fayda gujarati

કોઈ નાસ્તા હોય કે પરાઠા હોય કે ફુદીનાની ચટણી વગેરેમાં તેનો સ્વાદ વધારવાનો ફુદીનો જ એક સારો માર્ગ છે. ફુદીનાની મીઠી સુગંધ અને તેની તાજગી તમારા મૂડને પણ તાજગી આપે. ફુદીનાનો ઉપયોગ મુખ્યત્વે ભારતીય રસોડામાં થાય છે. ચટણી બનાવતી વખતે, રાઇતું બનાવતી વખતે કે બિરયાની ગાર્નિશ કરવા માટે ફુદીનાનો ચોક્કસ ઉપયોગ થાય છે. તેનો સ્વાદ … Read more

લોહીની ઉણપ, થાક, નબળાઇ, કમરનો દુખાવો, માથાનો દુખાવો દૂર કરશે આ પૌષ્ટિક લાડવા

ladva recipe in gujarati

રસોઈની દુનિયામાં આજે અમે એક એવી લાડવાની રેસિપી વિશે જણાવવા જઈ રહયા છીએ, જે તમને શરીરમાં કમજોરી, લોહીની ઉણપ, કમર-માથાનો દુખાવો, થાક જેવી સમસ્યાઓને હોય તેને દૂર કરે છે. આ એક એવી રેસિપી છે જેને દિવસમાં માત્ર એક લાડવો ખાવાથી તમને આખા દિવસ સુધી ઉર્જાવાન રાખે છે અને જરૂરી ન્યુટ્રીશન પણ પુરી પાડે છે. તો … Read more

શું તમારું બાળક વાંચ્યા પછી ભૂલી જાય છે તો અપનાવી લો આ ટિપ્સ, સ્કૂલમાં ટોપ કરશે

children tips in gujarati

પરીક્ષાના દિવસોમાં બાળકો દિવસ-રાત મહેનત કરે છે અને તેઓ સમગ્ર અભ્યાસક્રમને સારી રીતે યાદ કેવી રીતે રાખવો તેના માટે પૂરતા પ્રયાસો કરે છે. આટલું કરવા છતાં, કેટલાક બાળકો પેપરમાં જવાબ લખતી વખતે વાંચેલું બધું ભૂલી જાય છે. શું તમે પેપરની તૈયારી કરી રહ્યા છો કે નિયમિત અભ્યાસમાં વાંચેલું ભૂલી જાવ છો, આ તમારી એક મોટી … Read more

ત્વચાને ચમકદાર બનાવવા માટે આ રીતે કરો એલોવેરા જેલનો ઉપયોગ

aloe vera gel remedies for skin whitening

આપણી ઘણી બધી ભૂલોને કારણે ત્વચાનો રંગ નિસ્તેજ થવા લાગે છે. ક્યારેક ત્વચાનો સ્વર પણ અસમાન થઈ જાય છે. ત્વચાને ચમકદાર રાખવા માટે ત્વચાને સ્વચ્છ રાખવી જરૂરી છે. કુદરતી વસ્તુઓનો ઉપયોગ ચહેરા પર ચમક લાવે છે, ખાસ કરીને એલોવેરા જેલ. ત્વચાને નિખારવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ ત્વચાને તેજસ્વી બનાવવા … Read more

શું રાત્રે ન જમવાથી વજન ઘટી શકે છે? જાણો નિષ્ણાત શું કહે છે

skipping dinner to lose weight

આપણામાં એક સામાન્ય માન્યતા એ છે કે ઓછું ખાવાથી વજન ઓછું થાય છે. જો કે, સત્ય તદ્દન વિપરીત છે. આપણે મહિલાઓ સંપૂર્ણ ફિટ ફિગર મેળવવા માટે ભોજન પણ છોડી દઈએ છીએ, જે ક્યારેય ન કરવું જોઈએ. હા, જો કોઈ તમને સલાહ આપી રહ્યું છે કે રાત્રે ન ખાવાથી તમારું વજન ઘટશે તો એ સલાહ બિલકુલ … Read more

વજન ઘટાડ્યા પછી, ફરીથી વજન વધતું હોય તો તેના આ 4 કારણો છે

why am i gaining weight after losing it

વજન વધારવું ભલે સરળ હોય, પરંતુ તેને ઓછું કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે. આપણી અનહેલ્ધી જીવનશૈલી, ખાવા પીવાની ખોટી આદતો, તણાવ, ઊંઘની ઉણપ, અન્ય ઘણા કારણો છે જેના કારણે તમારું વજન વધવા લાગે છે. કેટલીકવાર તેની પાછળ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે. ઘણી વખત લોકો ઘણી મહેનત કર્યા પછી વજન ઉતારી તો લે છે, … Read more

ચોમાસામાં 4 મહિના રોજ આ 2 પ્રાણાયામ કરી લો, શરદી, ઉધરસ, હૃદયરોગ જેવી 50 થી વધારે બીમારીઓની દવા છે આ પ્રાણાયામ

kapalbhati pranayam benefits in gujarati

ચોમાશુ નજીક છે, તો ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિને ઘણી અસર થાય છે. આવા સમયે, કાળજીપૂર્વક શ્વાસ લેવાથી, રસોડામાં તૈયાર કરેલો ઉકાળો’ લેવાથી અને દિવસમાં બે વાર કપાલભાતિ કરવાથી શરદી, ઉધરસ અને ફ્લૂ સામે લડવા માટે ઇમ્યુનીટી વધે છે. આવી સ્થિતિમાં, 2 પ્રાણાયામ કરીને, તમે ચોમાસામાં તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો. જી હા, કપાલભાતિની શ્વાસ … Read more

હવે કાજુ વગર પણ તમે શાહી પનીર બનાવી શકશો, જાણો આ 3 ટિપ્સ વિશે

shahi paneer recipe in gujarati

ભારતમાં ખાવાની એટલી બધી વાનગીઓ છે કે વિદેશમાં પણ તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. દરેક વાનગીની તેની સુગંધ, સ્વાદ અને દેખાવ એકદમ અદ્ભુત હોય છે. આ ઘણી મનપસંદ વાનગીઓમાં એક છે શાહી પનીર. તે તેના અદ્ભુત અને અનોખા સ્વાદને કારણે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. શાહી પનીર એક શાહી ભોજન છે કે … Read more

શ્રાવણ 2023 : ઉપવાસમાં 10 મિનિટમાં ઘરે કાચા કેળાની ક્રન્ચી ચિપ્સ બનાવવાની સરળ રીત

kacha kela wafer banavani rit

વ્રતમાં મહિલાઓ તેમના ખાવા-પીવા પર ખુબજ ધ્યાન રાખે છે. જો કે મહિલાઓ દર વખતે એક જ ફળાહાર ખાઈને કંટાળી જાય છે. એટલા માટે તેઓ વ્રતમાં દરરોજ કંઈક નવું અને હેલ્ધી નાસ્તા બનાવવાનું વિચારે છે. જો તમે પણ વ્રતમાં દરરોજ એક જ પ્રકારના ફળ ખાઈને કંટાળી ગયા હોવ તો તમે નાસ્તા માટે કાચા કેળાની ચિપ્સ બનાવીને … Read more