તમે પણ પગના અંગૂઠામાં કાળો દોરો બંધાતા હોય તો જાણોતેના જ્યોતિષીય ફાયદા

pag ma kalo doro

જ્યોતિષમાં એવી અસંખ્ય પ્રથાઓનો ઉલ્લેખ છે જેને આપણે સદીઓથી અનુસરતા આવ્યા છીએ. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેના ફાયદા કે નુકસાન વિશે આપણે જાણતા નથી, તેમ છતાં આપણે તેનો અમલ કરીએ છીએ અને આપણા ઘરના વડીલો પાસેથી પણ તેના ફાયદા વિશે સાંભળવા મળે છે. આવી જ એ પ્રથા છે શરીરના અમુક ભાગોમાં કાળો દોરો બાંધવો. … Read more

ફક્ત 1 મિનિટમાં ગમે તેવી હેડકી આવતી બંધ થઇ જશે, કોઈ દિવસ આ ઉપાય અજમાવી ન જોયા હોય તો એકવાર અનુભવ કરી જોવો

hedki no upay

હેડકી આવવી એક સામાન્ય બાબત છે. દરેક લોકોને હેડકી આવે છે. હેડકી આવે એટલે તરતજ મનમાં વિચાર આવે કે સાત ઘૂંટડા પાણી પી લઈએ એટલે હેડકી બંધ થઇ જશે. હેડકી આવે ને પાણી પીવું આ એક જુના જમાનાની ચાલતી આવતી રીત છે. પરંતુ જો તમને હેડકી આવતી બંધ થતી નથી તો તમે શું કરી શકો? … Read more

દેશી ઘીમાં આ વસ્તુને શેકીને ખાઈ જાઓ, હાડકાને મજબૂત કરીને હૃદય અને કિડની માટે છે ફાયદાકારક

makhana khavana fayda

મખાના એ પરંપરાગત ભારતીય નાસ્તો છે અને તે પોષક તત્વોથી ભરપૂર છે અને મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને ફોસ્ફરસનો ખૂબ જ શક્તિશાળી સ્ત્રોત છે. આ સિવાય તે કાચા અને શેકેલા બંને પ્રકારના મખાના આવશ્યક એમિનો એસિડથી ભરપૂર હોય છે. ભારતીય લોકો મખાનાનો ઉપયોગ કરીને તેની ખીર, કઢી, રાયતા અને કટલેટ જેવી વાનગીઓ બનાવે છે. ઘણા … Read more

પહેલા જાણી લો 4 નિયમો, દૂધ પીવાથી બમણો ફાયદો થશે, પટ ફૂલવું, ગેસ થવો અને પાચનની સમસ્યા થશે નહિ

milk drink right time in gujarati

દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને વધતા બાળકોના વિકાસ માટે અને હાડકાંને મજબૂત બનાવવા માટે દૂધ જરૂરી છે. આ સિવાય દૂધ પીવાથી વ્યક્તિ ઉર્જાથી ભરપૂર રહે છે કારણ કે તેમાં વિટામિન A, K અને B-12, થાઈમીન અને ફોસ્ફરસ, સોડિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે. તેથી જ … Read more

દરરોજ આ એક વસ્તુનો રસ પીવાનું શરુ કરી દો, શરીરમાં રહેલા ઝેરી તત્વોથી લઈને પથરી, હૃદય રોગ, સ્ટ્રોક અને વજન ઘટાડવામાં છે ફાયદાકારક

lemon juice benefits in gujarati

તમે કોઈના મોઢે તો સાંભળ્યું જ હશે કે વજન ઓછું કરવું હોય તો ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવો. વિટામિન-સીથી ભરપૂર લીંબુ વજન ઘટાડવા માટે ખૂબ જ મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ માત્ર 1 લીંબુને આહારમાં લેવાથી તમે સ્વાસ્થ્ય સંબંધિત બીજા ઘણા બધા ફાયદા મેળવી શકો છો. લીંબુમાં વધારે માત્રામાં વિટામિન … Read more

સુતા પહેલા 5 મિનિટ કરી લો આ 5 ઉપાય, માત્ર 60 સેકન્ડ માં ઘસઘસાટ ઊંઘ આવી જશે

sleeping problem solution in gujarati

કેટલાક લોકો હોય છે કે જેને પથારીમાં સૂતાંની સાથે સારી ઊંઘ આવી જાય છે પરંતુ એવા પણ કેટલાક લોકો છે જેમને આખી રાત પથારીમાં આમતેમ પીઠ બદલતા રહે છે તેમ છતાં પણ તેઓ ઊંઘી નથી શકતા. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉંઘ ના આવવાના કારણે તમને ઘણી બીમારીઓનો શિકાર બનાવી શકે છે. માત્ર … Read more

હવે ઘરમાં એક પણ ગરોળી દેખાશે નહીં, કરી લો આ પાંચમાંથી એક ઉપાય

garoli bhagadvano upay

ઘરની દરરોજ સાફ સફાઈ કરવામાં આવે છે તેમ છતાં ગરોળી ક્યાંકને ક્યાંકથી દીવાલો પર આવી જાય છે. ઋતુ ગમે તે હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસુ, પરંતુ ગરોળી ઘર છોડવાનું નામ નથી લેતી. આ સમસ્યાથી બચવા લોકો ઘણા ઉપાયો કરે છે પરંતુ કોઈ ફાયદો થતો નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાયો જણાવીશું … Read more

દહીંને ચહેરા પર આ રીતે લગાવો, બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર આંખની નીચેના કાળા કુંડાળા, ખીલ દૂર કરીને ત્વચાને સોફ્ટ બનાવશે

how to use dahi for face

દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. દહીં માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ તમે તેનો ઉપયોગ તમે ત્વચા પર પણ કરી શકો છો. દહીંમાં રહેલું લૈક્ટિક એસિડ ત્વચા પર રહેલી મૃત ત્વચાને દૂર કરે છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે દહીંને તમારી બ્યુટી કેરનો ભાગ બનાવી … Read more

દરરોજ જમ્યા પછી માત્ર એક ચમચી ખાઈ લો આ પાચક મુખવાસ, અપચો, ગેસ, કબજિયાત અને એસીડીટી ક્યારેય નહીં થાય

how to make gujarati mukhwas

આપણે બધા જમ્યા પછી મુખવાસ ખાતા જોઈએ છીએ, મુખવાસ મોં ને ફ્રેશ કરે છે. તે ધાણાદાળ, તલ, વરિયાળી, અલસી, અજમો વગેરે જેવા બીજને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તે મોં ના શ્વાસને તાજગી આપે છે. આ રેસીપી અમે તમને મુખવાસને કેવી રિએટ ઘરે બનાવવો તેની રેસિપી શેર કરવા જઈ રહયા છીએ. તે સ્વાસ્થ્ય માટે પણ … Read more

આ 5 દિવસમાં ભૂલથી નવી સાવરણી ન ખરીદો, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઇ જશે

when to buy broom

ઘરની સુખ અને સમૃદ્ધિ માટે કેટલાક જ્યોતિષ અને કેટલાક વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો તમે આ નિયમોનું પાલન કરશો તો હંમેશા સમૃદ્ધિ બની રહેશે અને કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થશે નહીં. તેવી જ રીતે ઘરમાં સાવરણી રાખવા માટે પણ કેટલાક જ્યોતિષ નિયમો બનાવેલા છે. … Read more