ઘરમાં 1 પણ વંદો નહીં રહે, કરો આ ઉપાયો
કોકરોચથી છુટકારો મેળવવા ઘણા ઉપાયો કરતા હોય છે. દરરોજ સફાઈ કર્યા પછી પણ ઘરના અમુક ભાગમાં કોકરોચ આવતા જ રહે છે. ઘણા લોકો ઘર અને રસોડામાં આવતા વંદાઓથી ત્રાસી ગયા હોય છે અને તે રસોડામાં રહેલા ખોરાક પર પણ ફરતા હોય છે. ઘરમાં વંદાઓ ના આવે તે માટે આપણે વિવિધ ઉપાયો અપનાવીએ છીએ. મોંઘી જંતુનાશકો … Read more