તમામ ગૃહિણીઓ જાણે છે કે ચોમાસાની શરૂઆત થતા, રસોડામાં રાખવામાં આવેલી ઘણી વસ્તુઓને તડકો ખવડાવીને, પછી હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરવી ખૂબ જરૂરી છે. રસોડામાં રાખવામાં આવેલ મસાલા, પાપડ અને અનાજ વરસાદની ઋતુમાં, હવામાં રહેલા ભેજને કારણે ભેજ પકડે છે, તેથી તેને ભીના ન થાય તે માટે અગાઉથી તેને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરવું ખૂબ જ જરૂરી […]