અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે. શિયાળાની ઋતુમાં બજારમાં લીલી શાકભાજી જોવા મળે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે એટલા માટે આયુર્વેદમા શિયાળાની ઋતુ ને આરોગ્યની ઋતુ જણાવી છે. શિયાળામાં લોકો જુદી જુદી વસ્તુઓ જેવી કે ગુંદરના લાડુ, મેથીના લાડુ, કચરિયું વગેરે ખુબજ પ્રમાણમાં ખાય છે. તમને જણાવી દઈએ કે શિયાળાની ઋતુમાં મેથીના […]