Posted inગુજરાત

આ વર્ષે સોનું ખરીદતા પહેલા આ લેખને વાંચીને પછી જ ખરીદો

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનો રિવાજ વર્ષો જૂનો છે. આપણે આપણી જરૂરિયાત મુજબ સોનું ખરીદીએ છીએ અને પૂજા કર્યા પછી તેને અલમારીમાં બંધ કરીને મૂકી દઈએ છીએ. પરંતુ શું અક્ષય તૃતીયા પર આ રીતે સોનું ખરીદવું આપણા માટે ખરેખર ફાયદાકારક હોય છે? શું આપણે માત્ર રિવાજ માટે લાખો રૂપિયા ખર્ચવા યોગ્ય છે? અથવા આપણે સોનાને […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!