Posted inસ્વાસ્થ્ય

આ ઉંમરના લોકોએ દહીં ખાવાનું બંધ કરી દેવું જોઈએ, જાણી લો રાત્રે દહીં ખાવાથી થતો ગેરલાભ

ભારતીય લોકો દહીંને ખૂબ જ પ્રેમથી ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને રાયતામાં અને પરાઠા વગેરે સાથે ખાવાનું લોકો પસંદ કરે છે. પરંતુ જો તમને પૂછવામાં આવે કે દહીં ખાવા વિશે આયુર્વેદનું શું માનવું છે, તો તમારો જવાબ શું હશે? કદાચ તમે થોડો સમય વિચાર્યા પછી પણ તેના વિશે કોઈ ચોક્કસ જવાબ નહિ આપી શકો. […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!