આજે અમે તમારી સાથે જે બહુ વ્યાપક છે ખાણીપીણી, આહાર-વિહાર અને વિચાર બધી જ બાબતોમાં જે આપણી વૃત્તિ કામ કરે છે અને એને કારણે જે એસીડીટી થાય છે અને એસિડિટીમાં ખાટા ઓડકાર અને છાતીમાં બળતરા થાય છે તો શું ખાવું જોઈએ તેના વિષે વાત કરીશું. જો એસીડીટી થાય તો તીખા-તળેલા એવા રેસા વગરના શાકને ન […]