Posted inસ્વાસ્થ્ય

તમારા શરીરની બધી ગરમીને દૂર કરી નાખશે આ આયુર્વેદિક પીણું, શરીરની ગરમી દૂર કરવા ઉપાય

ઉનાળાની ઋતુ લગભગ બધાને પસંદ નથી હોતી. આ ઋતુમાં ત્વચાની સમસ્યા, પરસેવો વળવો, ડિહાઇડ્રેશન વગેરે બધું સામાન્ય છે. આ સિવાય ઉનાળાની ઋતુને કારણે શરીર વધારે ગરમ થવાની સમસ્યા રહે છે. શરીરને ગરમી સામે લડવા માટે ખાવાની સાથે, કેટલીક અન્ય બાબતો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, લીલા શાકભાજીનું સેવન કરવું અને વધારે પાણી પીવું […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!