ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીનો ફોટો લગાવતા પહેલા જાણી લો નિયમો
ઘરમાં શુભ આગમન માટે તમારામાંથી મોટાભાગના લોકો ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીનો ફોટો લગાવતા હોય છે. જો કે, ગણેશજીનો ફોટો લગાવતી વખતે દરેક જણ નિયમોથી વાકેફ નથી હોતા. આ કારણથી ક્યારેક શુભને બદલે અશુભ પરિણામ મળતું હોય છે. જ્યોતિષ અનુસાર મુખ્ય દરવાજા પર ગણેશજીનો ફોટો લગાવતી વખતે ધ્યાનમાં રાખવાના નિયમો વિશે જાણવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં … Read more