તાંદળજાની ભાજી ના ફાયદા: બે ઋતુ ભેગી થાય. આમ ઉનાળો હોય અને આમ ચોમાસા ના ટાણે, ઉનાળાની બળબળતી ગરમીમાં શીતળતા છાંયડા સમી તાંદળજાની ભાજી વિશે કેટલીક માહિતી આપીશું. ઉનાળામાં ચૈત્ર, વૈશાખ, જેઠ દરમિયાન પિત્તદોષ અને તેને કારણે રક્તધાતુ દૂષિત થવાની શક્યતા વધી જાય છે. ચોમાસા બેસવાના પ્રારંભમાં પણ પિત્તજ્વર, મુત્રનું અટકવું, મૂત્રાશયમાં સોજો આવવો, મૂત્રમાર્ગમાં […]