ઉત્તરાયણના દિવસે કરી લો આ વસ્તુનું સેવન, શરીરમાં લોહી, કેન્સરના કોષો, ફેફસાના કેન્સર, કોલોન કેન્સર, લ્યુકેમિયા, પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર જેવા રોગોનું જોખમ ઘટાડે છે

Tal na fayda

હવે મકરસંક્રાંતિ નો તહેવાર થોડાજ દિવસોમાં આવી રહ્યો છે. મકરસંક્રાંતિના દિવસે બધા લોકો ચીકી, લાડુ અને શેરડી વગેરે ખુબજ પ્રમાણમાં ખાય છે.  તહેવારમાં તલમાંથી બનેલી વાનગીનું સેવન શાસ્ત્રો અનુસાર મહત્વ ધરાવે છે, પરંતુ તલમાં આયુર્વેદના ગુણ પણ છે, તેથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તલમાં રહેલા પોષક તત્વો અનેક રોગોના જોખમ સામે રક્ષણ આપે છે. … Read more

શિયાળામાં ગોળ સાથે તલનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે, જાણો કેવી રીતે

tal gol na fayda

શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિયાળામાં મુખ્યત્વે ખાવામાં આવતી સામગ્રીઓનો તેમનો અલગ જ સ્વાદ અને મહત્વ હોય છે. શિયાળામાં લીલા શાકભાજી ખાવાની વાત જુદી હોય છે, તો બીજી તરફ આપણે ખોરાકમાં મુખ્યત્વે તલ અને ગોળનો પણ ઉપયોગ કરીએ છીએ. તલ અને ગોળનો ઉપયોગ ઘણી બધી વાનગીઓમાં બનાવવામાં થાય છે. જ્યાં એક તરફ આ બંને … Read more