દિવાળી પહેલા, લાકડાના મંદિરને આ વસ્તુથી સાફ કરો, મંદિર અત્યારે જ લાવ્યા એવું દેખાશે

lakda nu mandir saf karvani rit

દિવાળીના તહેવારોની સિઝન બહુ જલ્દી શરૂ થવાની છે. તહેવારોની સિઝનમાં લગભગ દરેક જણ થોડા દિવસ પહેલાથી જ ઘરની સાફ સફાઈ કરવાનું શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં ઘરની સફાઈની સાથે ભગવાનના મંદિરની સફાઈ કરવી પણ ખૂબ જ જરૂરી છે. કહેવાય છે કે તહેવારોમાં ઘરની સાથે મંદિરની પણ સફાઈ કરવામાં આવે તો ઘરમાં ભગવાનનો પણ વાસ … Read more

દિવાળી પહેલા ઘરની આ રીતે સફાઈ કરશો તો અડધો કલાકની અંદર ઘરની બધી ઘૂર ફટાફટ સાફ થઇ જશે

diwali house cleaning tips in gujarati

ટૂંક સમયમાં નવરાત્રી શરૂ થવા જઈ રહી છે અને પછી આવશે દિવાળી. તહેવાર પહેલા ઘરને સાફ કરવું જરૂરી છે. દરેક ખૂણેથી ધૂળને સાફ કર્યા વિના તમારું ઘર કેવી રીતે સ્વચ્છ દેખાશે. આવી સ્થિતિમાં આજે અમે તમને ઘરની ધૂળ દૂર કરવા માટે કેટલીક ઉપયોગી ટિપ્સ જણાવીશું. આ રીતે સાફ કરો થોડા કલાકોમાં ઘરને સાફ કરવાની શ્રેષ્ઠ … Read more

કાચની વસ્તુ તૂટી ગઈ છે? માત્ર 2 જ મિનિટમાં કાચના ટુકડાઓને સાફ કરવાની ટ્રીક

how to clean broken glass from floor in gujarati

ઘરમાં અરીસાઓ, બલ્બ અને બારીઓ સહિત કાચની ઘણી બધી વસ્તુઓ છે. કાચની વસ્તુઓ રાખતી વખતે અને વાપરતી વખતે ઘણી કાળજી લેવી પડે છે, કારણ કે સહેજ પણ બેદરકારી તેને તોડી શકે છે. આવી સ્થિતિમાં કાચના નાના ટુકડા જમીન પર પથરાય છે. આ ટુકડાઓને એકસાથે ભેગા કરવા એટલું સરળ નથી જેટલું લાગે છે. કાચના મોટા ટુકડા … Read more

પોતા કરવાની ડોલમાં મિક્સ કરો આ સિક્રેટ વસ્તુ, વંદાઓ દેખાશે પણ નહીં

What to do to drive cockroaches out of the house

લોકો વારંવાર ઘરમાં ફરતા વંદોની અવગણના કરે છે. પરંતુ આ કોકરોચ બેક્ટેરિયા ફેલાવે છે. તેઓ રાંધવાના વાસણો, શાકભાજી અને ફળો પર ફરે છે અને તેમાં તેમના બેક્ટેરિયા છોડી દે છે. જેના કારણે બીમાર થવાનું જોખમ વધી જાય છે. ઘરને ગમે તેટલી કાળજીપૂર્વક સાફ કરવામાં આવે તો પણ કોકરોચ કોઈને કોઈ ખૂણેથી આવે છે. જો તમે … Read more

જીવનમાં પૈસાદાર બનવું હોય હોય તો પૈસા સાથે આ ભૂલો ના કરો

paisa kevi rite kamava

આજની જીવનશૈલીમાં આપણા બધા માટે પૈસાનું મહત્વ ઘણું વધી ગયું છે. આ જ કારણ છે કે આપણે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને પૈસાને કમાવા માટે ઘણી મહેનત કરીએ છીએ. વિધિ વિધાનથી પૂજા કરવા છતાં પણ ઘણા લોકોને પૈસાની અવગડતા પડે છે. વાસ્તવમાં પૈસાની ગણતરી કરતી વખતે આપણી થોડી ભૂલ પૈસાની મુશ્કેલીઓ વધારી શકે છે. આ … Read more

વૉશ બેસિનમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે કરી લો આ ઉપાય, હંમેશા સુગંધિત રહેશે

wash basin smell removal

ઘરના કોઈપણ ખૂણેથી દુર્ગંધ આવે તો આખા ઘરનું વાતાવરણ બગડી જાય છે. એમાંથી એક જગ્યા છે બાથરૂમનું વોશ બેસિન. ઘણા લોકોને તેમાંથી આવતી દુર્ગંધને કેવી રીત દૂર કરવી તે જાણતા નથી. તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જે વોશ બેસિનની દુર્ગંધને દૂર કરશે. નેપ્થાલિન બોલ્સ : નેપ્થાલિન બોલમાંથી લાંબા સમય સુધી સુગંધ આવતી રહે છે. … Read more

દિવાળી પહેલા પંખાને આ રીતે સાફ કરો, જાણો 3 સરળ ટિપ્સ, માત્ર 5 મિનિટમાં પંખો નવો થઇ જશે

ceiling fan cleaning

દિવાળી હવે નજીક જ છે અને આ સમય દરમિયાન લગભગ દરેક જણ પોતપોતાની રીતે તેની તૈયારીમાંઅને ઘરની સાફ સફાઈ કરવામાં વ્યસ્ત છે. દિવાળીની તૈયારીઓમાં સૌ પ્રથમ ઘરની સ્વચ્છતા વધુ મહત્વની હોય છે. ઘરના દરેક ભાગને સાફ કરવું જરૂરી છે અને કેટલાક લોકો સફાઈમાં અઠવાડિયા કે દસ દિવસથી સફાઈ કરે છે. આ દરમિયાન ઘરના દરેક ખૂણાને … Read more

હવે ઘરમાં એક પણ ગરોળી દેખાશે નહીં, કરી લો આ પાંચમાંથી એક ઉપાય

garoli bhagadvano upay

ઘરની દરરોજ સાફ સફાઈ કરવામાં આવે છે તેમ છતાં ગરોળી ક્યાંકને ક્યાંકથી દીવાલો પર આવી જાય છે. ઋતુ ગમે તે હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસુ, પરંતુ ગરોળી ઘર છોડવાનું નામ નથી લેતી. આ સમસ્યાથી બચવા લોકો ઘણા ઉપાયો કરે છે પરંતુ કોઈ ફાયદો થતો નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાયો જણાવીશું … Read more

Cleaning Tips: શું ચાંદીની પાયલ કાળી પડી ગઈ છે? આ 3 ટિપ્સની મદદથી ઘરે જ ચમકદાર બનાવો, નવા જેવી દેખાશે.

how to clean silver jewlery at home

બીજા દેશો કરતા ભારતમાં સોના-ચાંદીનું વેચાણ વધુ જોવા મળે છે, પરંતુ ઘણી વખત દરરોજ પહેરવામાં આવતી વસ્તુઓ કાળી પડી જાય છે. ઉદાહરણ તરીકે તમે ચાંદીની પાયલને જ જોઈ શકો છો. પરિણીત મહિલાઓ હોય કે અપરિણીત યુવતીઓ, દરેકને ચાંદીની પાયલ પહેરવાનો ખૂબ શોખ હોય છે, પરંતુ વારંવાર પાણીના સંપર્કમાં આવવાથી ચાંદીનો રંગ કાળો પડી જાય છે. … Read more

ઘરમાં ઉંદરોના ત્રાસથી કંટાળી ગયા હોય તો ઉંદરોને માર્યા વગર ઘરમાંથી કાઢવા આ ઉપાયો કરો

undar bhagadvano upay

શું તમારા ઘરમાં ઉંદરો છે? આ પ્રશ્નના જવાબમાં મોટાભાગના લોકો હા કહેશે કારણ કે દિવાળીની ઘરની સફાઈ કરતી વખતે ઉંદર દેખાઈ જાય છે. કોઈપણ આમંત્રણ વગર ઉંદરો આપણા બધાના ઘરમાં ઘૂસી જાય છે અને ભારે આતંક મચાવે છે. જ્યારે ઉંદર ઘરની વસ્તુઓને નુકસાન પહોંચાડે છે અને ઘરમાં આમતેમ ફરવા લાગે ત્યારે સમસ્યા ઊભી થાય છે. … Read more