વાસ્તુ ટિપ્સઃ ધન પ્રાપ્તિ માટે ઘરના મંદિરમાં રાખો આ ખાસ વસ્તુ, દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે

Silver coin in house temple for wealth gain

જો તમે વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરને યોગ્ય દિશામાં રાખો છો તો ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. એવું માનવામાં આવે છે કે મંદિરની દિશા અને સ્થાન યોગ્ય હોવું જોઈએ અને તેમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવી જોઈએ જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા માટે જળવાઈ રહે. તેમાંથી એક છે ચાંદીનો સિક્કો. એવું માનવામાં આવે છે કે જો તમે … Read more

Vastu Shastra: વિદેશમાં રહેતા હોય તો ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ રાખો કેટલીક વસ્તુઓ, ધનહાનિ થઈ શકે છે

Vastu Tips for People Living Abroad Do not mistakenly place some things in the south direction of the house

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની દક્ષિણ દિશાનો સંબંધ અગ્નિ તત્વ અને મંગળ ગ્રહ સાથે હોય છે. તે એક શક્તિશાળી દિશા માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે, તે ધન, શક્તિ અને સફળતાને પ્રોત્સાહન આપે છે. પરંતુ સાથે જ આ દિશાને યમની દિશા પણ માનવામાં આવે છે અને તેના માટે કેટલાક ખાસ વાસ્તુ નિયમોનું પાલન કરવું … Read more

વાસ્તુ ટિપ્સઃ ઘરની તિજોરીની આ દિશામાં મૂકી દો હળદરની એક ગાંઠ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

Vastu Tips Keeping turmeric in locker brings financial success

વાસ્તુશાસ્ત્રના એવા ઘણા નિયમો છે, જેનું પાલન કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે. જો ઘરની દરેક વસ્તુને વાસ્તુ અનુસાર યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખુલે છે, એટલું જ નહીં, અમુક જગ્યાએ વસ્તુઓ રાખવાથી આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. તેવી જ રીતે વાસ્તુ અનુસાર તિજોરીમાં હળદર રાખવાથી આર્થિક સમૃદ્ધિ અને … Read more

વાસ્તુશાસ્ત્ર ટીપ્સ: ઘરની કઈ દિશામાં લગાવવી જોઈએ પરિવારની તસ્વીર?

where to place family pictures as per vastu

Vastu Tips n Gujarati: ઘરની દરેક વસ્તુ વાસ્તુ સાથે નાતો હોય છે. જો વસ્તુ વાસ્તુ અનુસાર હોય તો જ તમને શુભ પરિણામ જોવા મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આ લેખમાં, અમે કુટુંબના ફોટા સાથે સંબંધિત વાસ્તુ નિયમો વિશે જાણીશું. તમારી વચ્ચે એવા ઘણા લોકો હશે જેઓ નોકરીના કારણે પરિવારથી દૂર શહેર અથવા … Read more

વાસ્તુ ટિપ્સઃ ટોયલેટ-બાથરૂમમાં આ વસ્તુ રાખી દો, વાસ્તુ દોષ દૂર થઇ જશે

vastu tips for bathroom and toilet

વાસ્તુનો ઘરની દરેક વસ્તુ અને દરેક જગ્યા સાથે ઊંડો સંબંધ રહેલો છે. એ જ રીતે ઘરનું ટોયલેટ અને બાથરૂમ પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બે જગ્યાએ વાસ્તુ દોષના કારણે આર્થિક સંકટ ઉભું થાય છે. જો કે, આપણે સમજીએ છીએ કે શૌચાલય-બાથરૂમના વાસ્તુ દોષને દૂર કરવા માટે તેને તોડીને ફરીથી બનાવવું જોઈએ. આ જ … Read more

Vastu Tips In Gujaati: તમારા ઘરમાં પણ બિનજરૂરી લડાઈ અને ઝઘડાઓ થતા હોય તો અપનાવો આ ટિપ્સ

Follow these tips if unnecessary fights and quarrels are happening in your home too

પરિવારમાં લડાઈ અને ઝગડો થવો સામાન્ય વાત છે પરંતુ જો આ બધું તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરવા લાગે તો તે તમારા માટે સારું નથી. ક્યારેક તમારા ઘરમાં લડાઈ અને ઝઘડા થાય છે, પરંતુ તેની પાછળનું કારણ શોધવું મુશ્કેલ હોય છે. આ બધું ઘરની કોઈપણ વાસ્તુ દોષને કારણે પણ આવું થઈ શકે છે. જો કે આ ઝઘડાઓ … Read more