વાસ્તુ ટિપ્સઃ ધન પ્રાપ્તિ માટે ઘરના મંદિરમાં રાખો આ ખાસ વસ્તુ, દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે

Silver coin in house temple for wealth gain

જો તમે વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરને યોગ્ય દિશામાં રાખો છો તો ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. એવું માનવામાં આવે છે કે મંદિરની દિશા અને સ્થાન યોગ્ય હોવું જોઈએ અને તેમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવી જોઈએ જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા માટે જળવાઈ રહે. તેમાંથી એક છે ચાંદીનો સિક્કો. એવું માનવામાં આવે છે કે જો તમે … Read more

રસોડામાં કરો આ નાના-નાના કામ, વધી જશે તમારા ઘરની સુખ-સમૃદ્ધિ

kitchen vastu tips in gujarati

Vastu Tips For Kitchen In Gujarati: ઘણી વખત ખુબ જ મહેનત કર્યા પછી પણ સફળતા નથી મળતી. હવે તમને પણ કંઈ સમજાતું નથી કે તેનું તેનું મુખ્ય કારણ શું હોઈ શકે છે તો તે તમારા ઘરનો વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રનું પણ જીવનમાં ખૂબ મહત્વ હોય છે. જો તમે ઈચ્છો છો કે તમારા … Read more

વાસ્તુ ટિપ્સઃ ઘરની તિજોરીની આ દિશામાં મૂકી દો હળદરની એક ગાંઠ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

Vastu Tips Keeping turmeric in locker brings financial success

વાસ્તુશાસ્ત્રના એવા ઘણા નિયમો છે, જેનું પાલન કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે. જો ઘરની દરેક વસ્તુને વાસ્તુ અનુસાર યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખુલે છે, એટલું જ નહીં, અમુક જગ્યાએ વસ્તુઓ રાખવાથી આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. તેવી જ રીતે વાસ્તુ અનુસાર તિજોરીમાં હળદર રાખવાથી આર્થિક સમૃદ્ધિ અને … Read more

વાસ્તુશાસ્ત્ર ટીપ્સ: ઘરની કઈ દિશામાં લગાવવી જોઈએ પરિવારની તસ્વીર?

where to place family pictures as per vastu

Vastu Tips n Gujarati: ઘરની દરેક વસ્તુ વાસ્તુ સાથે નાતો હોય છે. જો વસ્તુ વાસ્તુ અનુસાર હોય તો જ તમને શુભ પરિણામ જોવા મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. આ લેખમાં, અમે કુટુંબના ફોટા સાથે સંબંધિત વાસ્તુ નિયમો વિશે જાણીશું. તમારી વચ્ચે એવા ઘણા લોકો હશે જેઓ નોકરીના કારણે પરિવારથી દૂર શહેર અથવા … Read more

વાસ્તુ ટિપ્સઃ ટોયલેટ-બાથરૂમમાં આ વસ્તુ રાખી દો, વાસ્તુ દોષ દૂર થઇ જશે

vastu tips for bathroom and toilet

વાસ્તુનો ઘરની દરેક વસ્તુ અને દરેક જગ્યા સાથે ઊંડો સંબંધ રહેલો છે. એ જ રીતે ઘરનું ટોયલેટ અને બાથરૂમ પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બે જગ્યાએ વાસ્તુ દોષના કારણે આર્થિક સંકટ ઉભું થાય છે. જો કે, આપણે સમજીએ છીએ કે શૌચાલય-બાથરૂમના વાસ્તુ દોષને દૂર કરવા માટે તેને તોડીને ફરીથી બનાવવું જોઈએ. આ જ … Read more