વાસ્તુ ટિપ્સઃ ઘરની તિજોરીની આ દિશામાં મૂકી દો હળદરની એક ગાંઠ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી
વાસ્તુશાસ્ત્રના એવા ઘણા નિયમો છે, જેનું પાલન કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે. જો ઘરની દરેક વસ્તુને વાસ્તુ અનુસાર યોગ્ય સ્થાન પર રાખવામાં આવે તો તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખુલે છે, એટલું જ નહીં, અમુક જગ્યાએ વસ્તુઓ રાખવાથી આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. તેવી જ રીતે વાસ્તુ અનુસાર તિજોરીમાં હળદર રાખવાથી આર્થિક સમૃદ્ધિ અને … Read more