Posted inસ્વાસ્થ્ય

પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય તો આ ઉપાય કરવાથી ચોક્કસપણે છુટકારો મેળવી શકાય છે

એવું કહેવામાં આવે છે કે જો તમારે સારું સ્વાસ્થ્ય જોઈએ છે તો તમારે તેના માટે સારી ઊંઘ લેવી જોઈએ. ડૉક્ટરો પણ સલાહ આપે છે કે દિવસમાં 8 કલાકની સારી ઊંઘ લેવી જોઈએ. પરંતુ કેટલાક લોકોને એવું બને છે કે 8 કલાકની સારી ઊંઘ લીધા પછી પણ દિવસભર થાક અનુભવે છે. જર્નલ ઑફ ક્લિનિકલ સ્લીપ મેડિસિનમાં […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!