Posted inસ્વાસ્થ્ય

250 રોગોનો દુશ્મન જેને આયુર્વેદમાં રોગોનો દુશ્મન કહેવામાં આવ્યું છે

આજે તમને એક એવી જડીબુટ્ટી વાત કરવાની છે જે જડીબુટ્ટી દર્દીના રોગની રાહ જુએ છે અને આયુર્વેદમાં જેને રોગોનો દુશ્મન કહેવામાં આવ્યું છે. જે ૨૫૦ જેટલી બીમારીઓને મટાડવા માટે સક્ષમ છે. તો આ જડીબુટ્ટીઓનું નામ એટલે સરગવો. આ સરગવો બાગ-બગીચામાં ખાસ કરીને ખેતરના શેઢે જોવા મળે છે. સરગવાના પાન અને સિંગ ને પોષકતત્વોનો ખજાનો કહેવામાં […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!