આપણે બધા જાણીયે છીએ કે દહીંનું સેવન આપણા શરીર માટે ફાયદાકારક છે. તેથી જ દહીંને આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દહીંનું સેવન કરતી વખતે કેટલીક વાતોનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે પણ દહીં ખાતા હોવ ત્યારે તેની સાથે આ 8 વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ […]