ભગવાનનો પ્રસાદ લીધા પછી લોકો તેમના માથા પર હાથ કેમ ફેરવે છે? ના ખબર હોય તો ક્લિક કરીને જાણી લો
પ્રસાદ ગ્રહણ કર્યા પછી માથા પર હાથ કેમ ફેરવવામાં આવે છે: હિંદુ ધર્મમાં જેટલું મહત્વ ભગવાનના ભોગનું છે તેટલું જ મહત્વ તેમની પાસેથી મળેલા પ્રસાદનું પણ છે. જ્યારે પણ ઘર કે મંદિરમાં ભગવાનનો પ્રસાદ મળે ત્યારે આપણે બધા હાથથી પ્રસાદ લઈએ છીએ. પ્રસાદ ખાધા પછી એ જ હાથ સીધો હાથ માથા પર ફેરવીએ છીએ. ચાલો … Read more