મધ, ગોળ અને દેશી ખાંડમાં શું હેલ્દી છે? નિષ્ણાત પાસેથી જાણો

Which is better Khand or jaggery or honey

ગળ્યું ખાવાનું મોટાભાગના લોકો પસંદ કરે છે પરંતુ રીફાઇન્ડ ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી સ્થૂળતા વધે છે, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગો પણ થઈ શકે છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો ઓછામાં ઓછું રીફાઇન્ડ ખાંડ ખાવું અથવા ના ખાવાની ભલામણ કરે છે. ખોરાકમાં મીઠાશ લાવવા માટે મોટાભાગના ઘરોમાં રીફાઇન્ડ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. જો … Read more