અકાળે થતા સફેદ વાળ અને ખરતા વાળને અટકાવવા માટે આયુર્વેદિક ઉપાય, થોડા દિવસ કરશો તો ચોક્કસ પરિણામ મળશે
કાળા અને લાંબા વાળ કોઈપણ વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે પરંતુ ક્યારેક વાળ સમય પહેલા જ સફેદ થવા લાગે છે જેના કારણે સુંદરતામાં ઘટાડો થઇ જાય છે. વાળનું સમય પહેલા સફેદ થવું એ શરીરમાં પિત્ત દોષની નિશાની છે. આ ઉપરાંત વાળ સફેદ થવા માટે વિવિધ પોષક, મનોવૈજ્ઞાનિક અને પર્યાવરણીય કારણો હોઈ શકે છે. આ સિવાય, … Read more