જો ભોજનમાં મીઠું ન હોય તો ભોજનનો સ્વાદ કઈક જુદો જ આવે છે અથવા તો ઓછો આવે છે. મીઠું માત્ર ભોજનનો સ્વાદ જ વધારતું નથી, પરંતુ તેને સ્વાસ્થ્ય સાથે પણ જોડીને જોવામાં આવે છે. એવામાં મીઠું શુદ્ધ અને સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. બજારમાં તમને મીઠાની ઘણી વેરાયટી મળી જાય છે . તમે મીઠાની […]