સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરો, ઉગ્ર ગ્રહો શાંત થઇ જશે અને ગંગા નદીમાં સ્નાન કરવા જેટલું ફળ મળશે
હિંદુ ધર્મમાં દરેક કાર્યને મંત્રો સાથે જોડવામાં આવ્યું છે જેથી તે કાર્યની પવિત્રતા અને શુધ્ધતા જળવાઈ રહે. આ લેખમાં, આજે અમે તમને સ્નાન કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ અને તે મંત્રનો જાપ કરવાથી શું ફાયદા થાય છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સ્નાન મંત્ર શાસ્ત્રોમાં એ વાતનો ઉલ્લેખ છે કે સ્નાન કરતી … Read more