Posted inસ્વાસ્થ્ય

શરીરમાં છે કફ દોષ અને વજન વધે છે તો આ રીતે નિયંત્રણમાં લાવો

આયુર્વેદમાં ઘણા પ્રકારના રોગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને લગભગ દરેક પ્રકારના રોગ વાત, કફ અને પિત્ત આ ત્રણ દોષોથી થાય છે. જો શરીરમાં કફ દોષ વધે છે તો અસ્થમા, વજન વધવું, નબળાઇ, સુસ્તી, વધુ પડતી ઊંઘની સમસ્યા, પાચનની સમસ્યા, થૂંક વધારે બનવું જેવી સમસ્યાઓ થઈ શકે છે. શરીરમાં ત્રણ પ્રકારના દોષો છે અને આ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!