મધ, ગોળ અને દેશી ખાંડમાં શું હેલ્દી છે? નિષ્ણાત પાસેથી જાણો

Which is better Khand or jaggery or honey

ગળ્યું ખાવાનું મોટાભાગના લોકો પસંદ કરે છે પરંતુ રીફાઇન્ડ ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી સ્થૂળતા વધે છે, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગો પણ થઈ શકે છે. તેથી જ આરોગ્ય નિષ્ણાતો ઓછામાં ઓછું રીફાઇન્ડ ખાંડ ખાવું અથવા ના ખાવાની ભલામણ કરે છે. ખોરાકમાં મીઠાશ લાવવા માટે મોટાભાગના ઘરોમાં રીફાઇન્ડ ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. જો … Read more

ઘરે જ મધથી કરો પેડિક્યોર, બ્યુટી પાર્લરમાં પણ જવાની જરૂર નહીં પડે

honey pedicure at home

પગને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે મહિલાઓ પેડિક્યોર ટ્રીટમેન્ટ કરાવે છે. પેડિક્યોર કરાવવાથી પગ અને નખ બંને સાફ થઇ જાય છે. એટલા માટે મહિલાઓએ મહિનામાં ઓછામાં ઓછું એકવાર તો પેડિક્યોર કરાવવું જ જોઈએ, પરંતુ દરેક વખતે તમારે પાર્લરમાં જવાની જરૂર નહીં પડે. આ લેખમાં અમે તમે તમને જે ઉપાય બતાવીશું તેનાથી તમે ઘરે પણ પેડિક્યોર … Read more