વજન ઘટાડવા માટે આજથી જ ખાવાના આ 80/20 નિયમનું પાલન કરો

weight loss 80-20 rule diet

વજન ઘટાડવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી છે. જો આહાર યોગ્ય ન હોય તો આપણું પાચન બગડે છે અને બીજી પણ ઘણી બધી સમસ્યાઓ થવા લાગે છે. બીજી તરફ જો આહાર યોગ્ય હોય તો વજન પણ વધતું નથી અને શરીરને જરૂરી પોષક તત્વો અને ઉર્જા પણ મળે છે. વજન ઘટાડવા માટે લોકો મોટાભાગે પોતાનો … Read more