સોજીમાં પડતી જીવાત અથવા કીડાઓથી બચવા માટે આટલું કામ કરો, કોઈ દિવસ સોજીમાં જીવજંતુઓ નહિ પડે
બાકીના દિવસોની સરખામણીમાં વરસાદી ઋતુમાં ઘણી વસ્તુઓ ખરાબ થઇ જાય છે. દાખલા તરીકે, ચણાનો લોટ, મેદાનો લોટ, મસાલા પાવડર વગેરે બે થી ત્રણ અઠવાડિયામાં જ બગડી જતું હોય છે. આ સ્થિતિમાં, આ વસ્તુઓને સાચવવા માટે વધારે ધ્યાન આપવું જરૂરી છે. આ બધી વસ્તુઓ સિવાય પણ એક બીજી વસ્તુ છે જે ખૂબ જ ઝડપથી બગડી જતી … Read more