કદાચ તમે જાણતા નહિ હોય, 5 કિચન ટિપ્સ સાબુદાણા માટે
સાબુદાણા હંમેશા ભારતીય ખોરાકમાં મુખ્ય રહે છે. તે નવરાત્રી હોય કે શ્રાવણ, આનો હંમેશાં ઉપયોગ ફરાળી ખાવામાં લેવાય છે. ઉપવાસ દરમિયાન સાબુદાણાનો ઉપયોગ ખૂબ સારો માનવામાં આવે છે અને આ કારણથી, તે ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે અને રાંધવામાં આવે છે. સાબુદાણાની વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે અને ખીચડીથી લઈને સાબુદાણા વડા, ખીર, … Read more