ગુલાબજળ નું નામ સાંભળતાજ ગુલાબની યાદ આવી જાય છે અને આપણી આસપાસ એક સુગંધિત વાતાવરણનો અહેસાહ થવા લાગે છે. ગુલાબજળ એક એવું સુગંધિત દ્રવ્ય છે જે તાજા તાજા ગુલાબના ફૂલોના પાંદડાઓમાંથી કુદરતી રસ કાઢીને બનાવવામાં આવે છે. ઉનાળા ની ઋતુ માં ગુલાબજળ શરીરને ખુબ જ ઠંડક આપનારો એક કુદરતી ઉપાય છે. આજની માહિતીમાં તમને જણાવીશું […]