શાકમાં ઉમેરો આ 3 વસ્તુઓ, લાલ મરચું પાવડર વગર તમારું શાક તીખું અને મસાલેદાર બનશે
આપણે ખાવાનો સ્વાદ વધારવા માટે વિવિધ મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ. જો રસોઈમાં મસાલાનો સ્વાદ અથવા મસાલા યોગ્ય ઉમેરવામાં ના આવે તો ખાવાનો સ્વાદ ફિક્કો પડી જાય છે. પરંતુ ઘણી મહિલાઓ ખોરાકને મસાલેદાર બનાવવા માટે લાલ મરચાનો વધારે ઉપયોગ કરે છે, પરંતુ દરરોજ વધારે પડતા લાલ મરચાના પાવડરનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી … Read more