Posted inગુજરાતી, સ્વાસ્થ્ય

કોઈ પણ દવા વગર, મફતમાં મળતો એક જ્યુસ રોગપ્રતિકારક શક્તિ, આંખો, ડાયાબિટીસ જેવી ઘણી રામબાણ ઉપચાર

ગિલોય એ આયુર્વેદમાં હાજર રહેતી સૌથી મહત્વપૂર્ણ વનસ્પતિઓમાંની એક માનવામાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ પ્રકારના રોગોની સારવારમાં થાય છે. ગિલોયને ‘અમૃત’ જેવું જ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે પૌરાણિક સમયમાં ગિલોયે દેવતાઓને યુવાન અને સ્વસ્થ રાખવામાં મદદ કરી હતી. ગિલોયની મોટાભાગની ઔષધીય ગુણધર્મો તેના દાંડીમાં છે, પરંતુ તેના પાંદડા, ફળો અને […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!