Posted inગુજરાતી

વ્રત કે ઉપવાસ માં ગળ્યું ખાવાનું મન થાય તો ઝટપટ બનાવો આ ખીર

એકદમ ટેસ્ટી અને ક્રિમી એવી આજે આપણે દૂધીની ખીર રેસિપી શીખીશું. જ્યારે વ્રત કે ઉપવાસ હોય અને ગળ્યુ ખાવાનુ મન થાય તો આ ખીર બનાવી શકો છો. આ ખીર બનાવવામા ૧૦-૧૫ માં તૈયાર થઈ જાય છે અને બનાવવાની રીત પણ એકદમ સરળ છે. તો રેસિપી શિખીલો અને તો રેસિપી સારી લાગે તો તમારા મિત્રોને શેર […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!